|
પરીક્ષા સમિતિ ધો. ૧૨
અધ્યક્ષશ્રી દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
પરીક્ષા સમિતિ માટે નીચે જણાવેલ સભ્યશ્રીઓને
નિયુક્ત કરવામાં આવેલ છે.
૫.૧. શ્રી પ્રફુલ્લભાઈ પ્રભુભાઈ પટેલ
વિઠ્ઠલવાડી, તરસાડી, કોસંબા,
તા. માંગરોળ, જિ. સુરત
(ર) ૨૩૩૧૦૮ (ક) ૨૩૧૨૫૮
(એસટીડી) ૦૨૬૨૯ (મો) ૯૮૨૫૪ ૨૫૦૬૪
૫.૨. શ્રી જયંતીભાઈ જીભાઈદાસ પટેલ
મુ.પો. જામળા, તા. કલોલ,
જિ. ગાંધીનગર (ર) ૦૨૭૬૪ ૨૮૦૮૩૮
(ક) ૦૭૯ ૨૩૯૭૫૦૦૧ (મો) ૯૯૨૪૨ ૨૬૭૧૭
૫.૩. ડૉ. ચતુરભાઈ પી. પટેલ
બી-૬, પુરોહિત પાર્ક, સાબરમતી,
વાસ સામે, નાના બજાર,
વલ્લભવિદ્યાનગર, તા.જિ. આણંદ
(ર) ૦૨૬૯૨ ૨૩૧૮૯૦ (ક) ૦૭૯ ૨૬૪૪૨૪૫૧
(મો) ૯૮૭૯૪ ૨૨૨૩૧
૫.૪. શ્રી મુકુંદભાઈ બી. શાહ
મધુરમ, ૪, મમતા સોસાયટી, ઇલોરાપાર્ક
પાસે, રેસકોર્સ, વડોદરા-૩૯૦ ૦૦૭
(મો.) ૯૮૨૫૦ ૧૪૪૭૮
નોંધ: આ સમિતિમાં બોર્ડના પરીક્ષા સચિવ
સભ્યસચિવશ્રી તરીકે કામ કરશે.
ધો. ૧૨ની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માટે અગત્યની
સૂચના
ચાલુ વર્ષે ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર
બોર્ડ દ્વારા આપવામાં આવશે નહીં, પરંતુ સંબંધિત
શાળાઓએ પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે.
(પરીક્ષા સચિવ)
|